શિક્ષણ વિભાગ / ધોરણ-12 બોર્ડની પરીક્ષાની તારીઓ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યું નિવેદન

Statement of the Education minister regarding the dates of the 12th board exam

શિક્ષણમંત્રીએ કહ્યું કે, ધોરણ-12ની પરીક્ષા તો લેવાશે. જો કે, તારીખોની જાહેરાત અંગ કહ્યું કે, કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરીને પરીક્ષાની તારીખ જાહેર કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ