મોટું નિવેદન / આ પથ્થર મારવાવાળા ભવિષ્યમાં....: વડોદરામાં પથ્થરમારાની ઘટનાને લઇ જુઓ શું બોલ્યા આરોગ્ય મંત્રી

Statement of Rishikesh Patel on stone pelting in Vadodara

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પથ્થરમારો કરનારા સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.

બ્રેકિંગ ન્યૂઝ