વિવાદ / 'કેટલાક જોકર ટાઈપ લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે..' બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર મૌલાના સાજિદનું નિવેદન

Statement of Maulana Sajid on Dhirendra Shastri of Bageshwar Dham

મૌલાના સાજીદ રાશિદી નું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર નિશાન સાધીને કહ્યું હતું કે, કેટલાક જોકર ટાઈપના લોકો હિન્દૂ રાષ્ટ્રની વાતો કરે છે. મહત્વનું છે કે મૌલાના સાજીદી તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ