અમદાવાદ / રથયાત્રા મુદ્દે વાતાવરણ ગરમાયું, સરસપુર મંદિરના મહંતે આપેલ નિવેદનથી સરકારની ચિંતા વધી

statement of laxman das maharaj ahmedabad rath yatra

ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં યોજાઇ ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અમદાવાદ સરસપુર મંદીરના મહંત લક્ષ્મણ દાસે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા આત્મહત્યાની ચીમકી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ