ધાર્મિક ઉજવણી / જન્માષ્ટમી અને રક્ષાબંધનની ઉજવણી મુદ્દે પ્રદીપસિંહનું નિવેદન, જાણો તહેવારમાં છૂટછાટ મળશે કે નહીં

Statement of Home Minister regarding celebration of Janmashtami and Rakshabandhan in Gujarat

શ્રાવણ મહિનામાં આવતા તહેવારો મુદ્દે રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે, મેળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થવું મુશ્કેલ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ