પાકિસ્તાનની સેનાના ઘુંટણ ટેકવી દેનારી ભારતીય સેનાના સૌથી યાદગાર કારગિલ યુદ્ધમાં ગુજરાતના જવાનોની શહાદતને ક્યારેય ભૂલી શકાય નહીં, જુઓ આ ખાસ રિપોર્ટ
કારગિલ યુદ્ધના પ્રત્યક્ષદર્શીને સાંભળો
બોટાદના જવાને કારગિલ યુદ્ધમાં લીધો હતો ભાગ
26 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાન થયું હતું પરાસ્ત
26 જુલાઈ...ઈતિહાસના પાના પર લખેલાયો એક એવો દિવસ જ્યારે પાકિસ્તાનની સેનાએ ભારત સામે ઘુંટણ ટેકવી દિધી હતા. 22 વર્ષ પહેલા પરવેઝ મુશર્રફના બદઈરાદાથી શરૂ થયેલું કારગિલ યુદ્ધ પાકિસ્તાનની ભારે ભૂલ સાબિત થઈ. કારણ કે અચાનક થયેલા ષડયંત્રના ખુલાસા બાદ પણ ભારતીય સેનાના વીર જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યાર યુદ્ધભૂમિની સ્થિતિ કેવી હતી, કઈ રણનીતિના કારણે પાકિસ્તાન પરાસ્ત થયું. જુઓ આ રિપોર્ટમાં..