જાસૂસીકાંડ / પેગાસસ જાસૂસીકાંડઃ કોંગ્રેસ રાષ્ટ્રહિતના ભોગે સત્તામાં પરત આવવા માગે છે, પણ તેની મુરાદ પુરી થશે નહીંઃ CM રૂપાણી

Statement of Gujarat Chief Minister Vijay Rupani on Pegasus espionage scandal

પેગાસસ જાસૂસી કાંડ વિશે રાજકીય નિવેદન આપતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે જે વલખા મારી રહી છે. તે મુરાદ તેની પૂરી થવાની નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ