નિવેદન / આ નિયમના કારણે ભાજપે જયનારાયણ વ્યાસને ન રોક્યા, CR પાટીલે કહ્યું બે વખત હાર્યા છતાં ટિકિટ આપી પણ...

Statement of CR Patil on Jayanarayan Vyas

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જયનારાયણ વ્યાસ અંગે નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ