રાજરમત / ગુજરાતમાં AAPની એન્ટ્રી અને કેજરીવાલ મુદ્દે જાણો સી.આર પાટીલે શું આપ્યું નિવેદન

Statement of CR Patil about Arvind Kejriwal

ગાંધીનગર ખાતે કમલમમાં યોજાયેલી ભાજપની કારોબારી બેઠક પૂર્ણ, કોરોનામાં કામગીરી અંગે અભિનંદન ઠરાવ પસાર, સી.આર પાટીલે AAP પાર્ટી વિશે કહ્યું, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ ફાવ્યો નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ