શિક્ષણ નીતિ / આદિવાસી બાળકોને શિક્ષણ મળે તે માટે મોદી સરકારનો મોટો પ્લાન, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આપી ખાસ માહિતી

Statement given by the Union Tribal Minister

કેન્દ્રીય જન જાતીય મંત્રી અર્જુ મુંડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આદિવાસી બાળકોના શિક્ષણ પર ખાસ ભાર આપવામાં આવશે. જેમા આદિવાસી વિસ્તારો સુધી જઈને બાળકોને શિક્ષા આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ