ગાંધીનગર / જંત્રી મુદ્દે સરકાર મક્કમ પણ ક્રેડાઈને ફેરફારનો વિશ્વાસ, કહ્યું 'સુધારા તો થશે જ, રી-ડેવલપમેન્ટના 60 પ્રોજેક્ટ છે'

Statement by Tejash Joshi, President of Gahed Credai

જંત્રી મુદ્દે CM સાથે મુલાકાત કર્યા બાદ ગાહેડ ક્રેડાઈના પ્રમુખ તેજશ જોશીએ જણાવ્યું કે, નવી જંત્રીના કારણે રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને અસર થઇ રહી છે અને અમદાવાદમાં 60 જેટલા પ્રોજેક્ટ રિ-ડેવલપમેન્ટ હેઠળ ચાલી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ