આરોપ / ગુજરાતમાં સરકારના મિસ મેનેજમેન્ટથી 2 લાખથી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયાઃ અમિત ચાવડા

Statement by Congress leader Amit Chavda on vaccination issue

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, ગુજરાત સરકારને નાગરિકોના આરોગ્યની ચિંતા નથી, શરૂઆતમાં ટેસ્ટિંગના બદલે આંકડાઓ છુપાવવાનું કામ કરાયું, સરકારના મિસ મેનેજમેન્ટથી 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ