ગુજરાત / ખાતરની તંગીની બૂમરાણો ખોટી છે, સરકાર પાસે ખાતરનો પુરતો સ્ટોકઃ રાજ્ય સરકારના મંત્રી વાઘાણીનો મોટો ખુલાસો

State Government Minister’s Big Revelation,

સાયણિક ખાતરનો જરૂરિયાત કરતા ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાઇ છે જેને લઈને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખાતરને લઈને રાજ્ય સરકારના મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ