આનંદો / વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ કેનાલોમાં 17000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે, ઋષિકેશ પટેલની જાહેરાત

State government announces release of water in lakes

નર્મદાના પાણીનો મહત્તમ ઉપયોગ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યગુજરાતના એવા તળાવો કે જ્યાં પાઇપલાઇનની વ્યવસ્થા છે તેવા તળાવો ભરવાનું આયોજન

બ્રેકિંગ ન્યૂઝ