નવી દિલ્હી / પ્રણવ દા ની અંતિમ વિદાયઃ રાષ્ટ્રપતિ, PM મોદી, રાજનાથસિંહે આપી શ્રદ્ધાંજલિ

state funeral for pranab mukherjee pm modi to pay last respects

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના લોધી રોડ સ્મશાન ઘાટમાં પૂર્વ રાષ્ટ્રપતિને અંતિમ વિદાય આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ