નિયમ / SBIએ આજથી લાગૂ કર્યો ATMથી રૂપિયા કાઢવાનો નવો નિયમ, OTP વિના નહીં નીકળે કેશ

state bank of india sbi atm cash withdrawal new rules from today

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ જણાવ્યું છે કે તેના કોઈ પણ એટીએમથી કેશ કાઢવાનું હવે સુરક્ષિત બન્યું છે. જો કોઈ SBI એટીએમથી 10 હજાર કે તેનાથી વધુ રુપિયા કાઢે છે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલાશે. ત્યારબાદ જ વિડ્રોઅલ શક્ય બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ