VTV Exclusive / ખેડૂતોનો પાક-ઘાસચારો પલળી ગયો અને કૃષિમંત્રી કહે છે, 'માવઠામાં નુકસાની નથી એટલે સહાય નહીં'

State Agriculture Minister Raghavji Patel statement farmers relief

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, માવઠામાં ખેડૂતોને નુકસાન ન થયુ હોવાથી સહાય આપવાનું થતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ