ચેતવણી / કોરોના વાયરસના કારણે 2021માં ખૂટી જશે ધન અને ફેલાઈ શકે છે ભૂખમરોઃ સંયુક્ત રાષ્ટ્ર

Starvation May Spread Rapidly In 2021 Due To Coronavirus Epidemic

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં એકવાર ભૂખમરાની સ્થિતિ ઝડપથી ફેલાઈ શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. કોરોનાના કારણે 2021માં લોકોની પાસે ધન ખુટી જશે અને ધન ખૂટી જવાના કારણે ભૂખમરો પણ ઝડપથી ફેલાશે.

બ્રેકિંગ ન્યૂઝ