કોરોના / ધાર્મિક સ્થળોને લઇને કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન, આવા લોકોને નહીં મળી શકે પ્રવેશ

standard operating procedure guidelines for religious places

કોરોના મહામારીને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનને બદલે અનલોક-1 એવું નામ અપાયું છે. અનલોક-1માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે..ધાર્મિક સ્થળોને પણ આગામી 8 જૂનથી ખોલવાની મંજૂરી અપાઇ છે. ત્યારે ધાર્મિક સ્થળો ખોલવા અંગે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ