આયોજન / મહાશિવરાત્રીને લઇ ST નિગમનો એક્શન પ્લાન, ભવનાથ જવા કરાઇ ખાસ તૈયારીઓ, લાખો મુસાફરોને મળશે લાભ

ST Nigam's action plan for Mahashivratri, special preparations made to go to Bhavnath, lakhs of passengers will benefit

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ. રાજ્યના ST નિગમે પણ શિવરાત્રીના આ મેળાને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ST નિગમે 299થી વધુ બસોની વ્યવસ્થા કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ