નિર્ણય / અંબાજી જતા નાગરિકો માટે ST વિભાગનો મોટો નિર્ણય, તૈયાર કરાયો એકશન પ્લાન

ST department's big decision prepared action plan for citizens going to Ambaji

અંબાજી જતા નાગરિકો માટે ST વિભાગે મોટો નિર્ણય કર્યો છે. યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેબર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ  ઊમટી પડશે. તેઓ સુખરૂપ તેમના ઘરે પહોંચી શકે ST વિભાગે મોટો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ