મહત્વના સમાચાર / ST બસમાં મુસાફરી કરતા પહેલાં આ જાણી લેજો, 4 મહાનગરોમાં તંત્રએ બનાવ્યો આ એક્શન પ્લાન

st department curfew action plan

ગુજરાતમાં હાલ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લગાવામાં આવ્યો છે. ત્યારે 4 મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યું અંગે ST નિગમે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે. ST નિગમે મુસાફરોને બસમા બેસવા માટે પડાપડા ન કરવા અપીલ કરી છે. પેસેંજરો માટે બાયપાસ પીક અપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રે પણ ST નિગમના કર્મચારીઓ પિકઅપ પોઇન્ટ પર રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ