સુરેન્દ્રનગર / લખતરના છારદ પાટિયા પાસે ST બસ અને ખાનગી વાહન વચ્ચેના અકસ્માતમાં 15ને ઈજા, એકનું મોત

ST bus-private vehicle accident in Surendranagar 15 injured, and one death

સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરી અને ભયનો માહોલ સર્જાયો, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત 15 લોકોને સામાન્ય ઈજા

બ્રેકિંગ ન્યૂઝ