જાણવું જરૂરી / શ્રીનાથજી-ઉદયપુર જતાં ગુજરાતીઓ ખાસ જાણી લેજો: પરિસ્થિતિ તણાવપૂર્ણ થતાં રોકી દેવાઈ બસો

Srinathji-Udaipur buses were stopped due to tense situation in Rajasthan

ઉદયપુરમાં બનેલી હત્યાની ઘટનાને પગલે રાજસ્થાન જતી બસો રોકી દેવાઇ, મુસાફરોને હાલાકી વેઠવાનો આવ્યો વારો, હાલ રાજસ્થાનમાં તણાવભરી સ્થિતિ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ