જમ્મુ કાશ્મીર / શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, 233 યાત્રી સવાર વિમાન બરફ સાથે ટકરાયું, કોઇ જાનહાની નહીં

srinagar airport accident indigo airlines jammu kashmir

થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયાનુ વિમાન લાપતા થયું હતું. જોકે હાલ તે ક્રેશ થયું હોવાની સંભાવના છે. દરિયામાંથી તેનો સંદિગ્ધ કાટમાળ મળી આવ્યો છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી છે. 233 યાત્રી સવાર વિમાન એરપોર્ટ પર જામેલા બરફ સાથે ટકરાયું હતું. આ ઘટનાના પગલે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે રાહતના સમાચાર એ છે કે આ વિમાન દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ