અટેક / શ્રીલંકામાં આજે અડધી રાતથી લાગી શકે છે ઇમરજન્સી

sri lankan president maithripala sirisena to declare nationwide emergency from midnight on monday

ઇસાઇઓનો પવિત્ર પર્વ ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોને નિશાન બનાવતા 8 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 290 લોકોનો મોત થયા છે, જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ