વાસ્તુશાસ્ત્ર / પતિ-પત્નીના ઝઘડાનું કારણ ઘરમાં રહેલા શૌચાલયની અયોગ્ય જગ્યા પણ હોઈ શકે, જાણો શું છે કારણ

vastu tips for husband wife fight toilet space may be reason

ઘરના વાસ્તુનો તમારા જીવન પર ખુબ મોટો પ્રભાવ પડે છે, ઘરના વાસ્તુમાં જો દોષ હોય તો તેની સીધી અસર તમારા જીવન પર પડે છે. ઘરમાં શૌચાલયનું સ્થાન પણ મહત્વનો ભાગ ભજવે છે અને શૌચાલયમાં કેટલાક પ્રકારના દોષને વાસ્તુદોષ માનવામાં આવે છે જેના કારણે તમારુ જીવન અસ્તવ્યસ્ત થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ