પૂર્વ વિત્ત મંત્રી અરૂણ જેટલીના નિધનથી રાજનીતિક હસ્તીઓની સાથે સાથે બોલિવુડ અને સ્પોર્ટ્સ જગતાની હસ્તીઓ પણ શોકમગ્ન થઇ ગઇ છે.
દિલ્હી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે અરૂણ જેટલીએ ઘણા લાંબા સમય સુધી કામ કર્યુ. દિલ્હીથી ઘરેલૂ ક્રિકેટ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટનો સફર નક્કી કરનારા ઘણા કિકેટર્સે અરૂણ જેટલીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે અરૂણ જેટલની નિધન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, ''અરૂણ જેટલીજીના નિધનથી દુખ થયું. સામાજિક જીવનમાં ઘણી સેવાઓ આપવા સિવાય તેમણે દિલ્હીના ઘણા ક્રિકેટર્સનું ટીમ ઇન્ડિયામાં પ્રતિનિધિત્વ કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી. એક એવો સમય હતો જ્યારે દિલ્હીમાં ઓછા ખિલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં રમવાનો ભાગ્યે જ મૌકો મળે છે.''
Pained at the passing away of #ArunJaitley ji. Apart from having served greatly in public life , he played a huge role in many players from Delhi getting an opportunity to represent India. There was a time when not many players from Delhi got a chance at the highest level ..cont
But under his leadership at the DDCA, many players including me got a chance to represent India. He listened to needs of the players & was a problem solver. Personally shared a very beautiful relationship with him. My thoughts & prayers are with his family & loved ones. Om Shanti https://t.co/Kl4NpprR6W
વિરેન્દ્ર સહેવાગે આગળ કહ્યુ કે, ''પરંતુ DCA માં તેમના નેતૃત્વમાં મારા સહિત અન્ય ખિલાડીઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મૌકો મળ્યો. પરંતુ આ ખિલાડીઓની સમસ્યાઓને સાંભળ્યુ. મારો તેમની સાથે સંબંધ સારો હતો. તેમના પરિવારના લોકો માટે સંવેદનાઓ વ્યક્ત કરું છું.''
RIP #ArunJaitley Ji.. My sincere condolences to your family and loved ones 🙏
આ સિવાય શિખર ધવને પણ અરૂણ જેટલીના નિધન પર દુખ વ્યક્ત કર્યુ. શિખરે ટ્વીટ કર્યુ કે,''ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.''
A father teaches u to speak but a father figure teaches u to talk. A father teaches u to walk but a father figure teaches u to march on. A father gives u a name but a father figure gives u an identity. A part of me is gone with my Father Figure Shri Arun Jaitley Ji. RIP Sir.
પૂર્વી દિલ્હીથી સાસંદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે, ''પિતા બોલવાનું શીખવાડે છે પરંતુ પિતા સમાન વ્યકિત તમને વાત કરવાનું શીખવાડે છે. પિતા તમને ચાલતા શીખવાડે છએ પરંતુ પિતા સમાન વ્યકિત આગળ વધારવાનું શીખવાડે છે. પિતા નામ આપે છે પરંતુ પિતા તુલ્ય વ્યકિત ઓળખ આપે છે. પિતા તુલ્યા જેટલીજીની આત્માને શાંતિ આપે.''
Saddened to learn about the passing away of Shri #ArunJaitley ji. My deepest condolences to his family, friends and admirers. Om Shanti ! pic.twitter.com/13m7zBwiE7
Deeply saddened by the untimely demise of Shri. Arun Jaitley. Fondly remember our conversations around cricket. His contributions in every field will remain unparalleled. My heartfelt condolences to his family and friends. 🙏🏽
પૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને દિગ્ગજ બૉલર અનિલ કુંબલે પણ પૂર્વ નાણામંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે, ''શ્રી અરૂણ જેટલીના નિધનથી દુખ થયુ છે. મને ક્રિકેટ વિશે કરેલી રસપ્રદ વાતો યાદ છે. દરેક ક્ષેત્રમાં તેમનું યોગદાન અતુલ્ય છે.''
Deeply saddened to hear that Mr. Arun Jaitley is no more. A scholar...a cricket lover. Always helpful. Would remember the names of the kids doing well at U-19 level too. World will be poorer in your absence, sir. #riparunjaitley
આ સિવાય ભારતના પૂર્વ બેટ્સમેન આકાશ ચોપરા સિવાય એથલિટ બબીતા અને ગીતા ફોગાટે પણ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર અરૂણ જેટલીને લઇને ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.