કેબિનેટ બેઠક / ભરઉનાળે લીલોતરી: ઉનાળું પાક માટે સિંચાઈનું પાણી અપાશે, ડુંગળી-બટાકાના ખેડૂતોને લઈ સરકારનું મહત્વનું નિવેદન

Spokesperson Minister Rushikesh Patel statement after the Cabinet meeting

નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને આ વર્ષે 9 MAFના સ્થાને 11.27 MAF પાણીની ફાળવણી કરવામાં આવી છે તેમજ બટાટા-ડુંગળીના ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે‌ તેમ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ