BIG NEWS / ધોરણ 1 પ્રવેશ વિવાદનો નિર્ણય કેન્દ્રના આદેશ અનુસાર લેવાશે,ગુજરાતની કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણય, જાણો કયા કયા

Spokesperson Minister Rushikesh Patel statement after the Cabinet meeting

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિેવેદન સામે આવ્યું છે, 'પરિપત્રની અવધી નક્કી કરવામાં આવશે તેમજ 31 માર્ચ 2023 સુધી ઠરાવો બહાર પાડવામા આવશે અને નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે'

બ્રેકિંગ ન્યૂઝ