ધર્મ / અમદાવાદના ચાંદખેડામાં આવેલું છે હનુમાનજીનું વિશેષ મંદિર, ભક્તની પ્રેરણાના કારણે બન્યું મંદિર

Spiritual Place Visit Hanuman Temple at Ahmedabad Chandkheda

હનુમાનજી એટલે ભક્તોના આરાધ્ય દેવ. હનુમાનજીનું મંદિર જોતાં જ ગમે તેટલો નાસ્તિક પણ મનોમન નમન તો કરી જ દે છે. ગમે તેવું પ્રબળ સંકટ હોય તો પણ હનુમાનજીને શરણે જનારાનું સંકટ ટળી જાય છે. આથી ભક્તો તેમને સંકટમોચન હનુમાનજી તરીકે ઓળખે છે. આખા ભારતના લગભગ દરેક ગામમાં હનુમાનજીનું નાનું મોટું મંદિર અવશ્ય હોય જ છે. નાનાં નાનાં ગામમાં તો ભાગોળે હનુમાનજીનું મંદિર હોય છે જ. વાત આજે આપણે કરવાની છે ચાંદખેડાના જનતાનગરમાં આવેલા જય વીર ઝંડ હનુમાનજીના મંદિરની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ