ધર્મ / આ વૈજ્ઞાનિક કારણને લઈ માળામાં હોય છે 108 મણકા, જપ કરવા માટે માળા શ્રેષ્ઠ માધ્યમ

Spiritual News Use and Reason behind the jap and Importance of Japa Mala

શાસ્ત્રમાં કહ્યું છે કે દર્ભ વિનાની ધાર્મિક ક્રિયા, જળ વિનાનું દાન, સંખ્યાની ગણતરી વગરનો જપ નિષ્ફળ જાય છે માટે માળા કરવાથી જાપની ગણતરી સહેજે થાય છે. પ્રત્યેક ધર્મોમાં નામ જપનું આગવું માહાત્મ્ય છે અને તે માટે માળા એ શ્રેષ્ઠ માધ્યમ છે. સાધકો માટે માળા એ એક મહત્ત્વનું માધ્યમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ