ધર્મ / આ કારણે અર્જુન અને ગાંડિવ બન્યા હતા એકમેકના પર્યાય, આ રીતે પડ્યું હતું ગાંડિવ ધનુષનું નામ

Spiritual News Know The Mahabharat History Of Gandiv Bow And Arjun Oath

ગાંડિવ એ અર્જુનનું ધનુષ્ય હતું અને એનાથી અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોની અક્ષોહિણીઓ પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.અને આ ધનુષ્ય ધારણ કરવાના લીધે જ અર્જુન “ગાંડિવધારી” તરીકે પણ ઓળખાયો હતો. ટૂંકમાં એવું કહી શકીયે કે અર્જુન અને ગાંડિવ એ એકબીજાના પર્યાય સમાન છે એટલે કે અર્જુનને ગાંડિવ વિના ના ચાલે કે ગાંડિવને અર્જુનના હાથ વિના ન ચાલે!

બ્રેકિંગ ન્યૂઝ