ક્રિકેટ / પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ગુજ્જુ પ્લેયરને મળી શકે છે એન્ટ્રી

spinner akshar patel will come back in second test

ચેન્નાઈમાં રમાનાર બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર થવાની શક્યતા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની પહેલી ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શનને લીધે ઝારખંડનાં સ્પિનર શાહબાઝ નદીમને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ