ગુજ'રાજ' 2022 / અનુરાગ ઠાકુરે AAPના વાયદાને ખોટા ગણાવ્યા, કેટલી બેઠકો પર સમેટાઇ જશે તેનો પણ દાવો કર્યો

Special conversation of Anugrasingh Thakur with VTV in Ahmedabad

અમદાવાદમાં VTV સાથેની ખાસ વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ