બ્લોગ / નિર્વાણ દિન વિશેષ: તે'દી ભાવનગરના રાજવીની યાદમાં કોઇ ઘરમાં નો'તા સળગ્યા ચૂલા

special-blog-on-h-h-krishna-kumarsinhji

ભાવનગર યાદ આવે એટલે ત્યાના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી અચૂક યાદ આવે. આજે તેમનો નિર્વાણ દિવસ છે. ભાવનગરના ઠાકોર સાહેબનું નામ રજવાડી ગુજરાતમાં આજે પણ આદરપૂર્વક રીતે લેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ