મહાશિવરાત્રી 2023 / મહાશિવરાત્રીના દિવસે કરી રહ્યાં છો સોમનાથ જવાનો પ્લાનિંગ, તો જાણી લો આ ગુડ ન્યુઝ

 Special arrangement in Somnath Temple on Mahashivratri

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભાવિકો માટે ખુલ્લું રહેશે. શિવભક્તો મહાશિવરાત્રીએ મહામૃત્યુંજય યજ્ઞનો પણ લાભ લઈ શકશે.

બ્રેકિંગ ન્યૂઝ