અસંતોષ / વાવાઝોડાથી નુકસાન પર સરકારે જાહેર કરી 500 કરોડની સહાય, દ.ગુજરાતના ખેડૂતો આ કારણે નારાજ

South Gujarat farmers angry over aid announced by state government

તૌકતે વાવાઝોડાના કારણે નુકસાનના વળતર મુદ્દે ખેડૂતોને એક વિઘા દીઠ રૂ.15,000થી વધુનું નુકસાન, તેની સામે સરકારે હેકટર દીઠ રૂ.13,500ની સહાયની જાહેરાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ