બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Kinjari
Last Updated: 01:20 PM, 30 October 2021
સૌરવ ગાંગૂલીએ આપ્યું રાજીનામુ
ISL ક્લબ ATK મોહન બાગન ફૂટબોલ ટીમના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ ક્લબનું સ્વામિત્વ RPSG વેન્ચર્સ પાસે છે. જેણે સોમવારે લખનઉમાં 7090 કરોડ રૂપિયાની બોલી લગાવી અને નવી IPL ટીમના માલિક બન્યા. ગાંગૂલીના આ પ્રયાસને વિવાદને ટાળવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. ISL એ ઇન્ડિયન સુપર લીગ છે અને ATK મોહન બાગાન એક ફૂટબોલ ટીમ છે જેના ડિરેક્ટર પદેથી ગાંગૂલીએ રાજીનામુ આપી દીધુ છે.
ગાંગૂલીએ શું કહ્યું
ગાંગૂલીએ બુધવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ATK મોહન બાગાનની વૅબસાઇટ અનુસાર જ્યારે ગાંગુલીના નામનો ઉલ્લેખ ડિરેક્ટર તરીકે સંજીવ ગોએન્કા સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે કરવામાં આવી રહ્યો હતો, ત્યારે CVC કેપિટલના સંદર્ભમાં હિતોના સંઘર્ષે વધુ એક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેને રૂ. 5625 કરોડની બોલી બાદ ફ્રેન્ચાઇઝીના માલિક બનાવવામાં આવ્યા હતા.
વિવાદથી બચવા કર્યો નિર્ણય
IPLના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ BCCI પર આરોપ લગાવ્યો હતો. સોમવારે BCCIએ નીલામી પ્રક્રિયાને નિયમ મુજબ પૂરી કરી હતી અને સાંજે 2 નવી ટીમો અને તેને પોતાના નામે કરનાર માલિકોના નામની ઘોષણા કરી હતી. પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીએ BCCI પર ટીમોની નીલામીને લઇને આરોપ લગાવ્યો છે. છેતપિંડીના આરોપમાં ભારતથી ફરાર થયેલા લલિત મોદીએ ઇંગ્લેન્ડથી ટ્વિટ કરીને બોર્ડ પર આરોપ લગાવ્યો છે.
i guess betting companies can buy a @ipl team. must be a new rule. apparently one qualified bidder also owns a big betting company. what next 😳😳😳 - does @BCCI not do there homework. what can Anti corruption do in such a case ? #cricket
— Lalit Kumar Modi (@LalitKModi) October 26, 2021
લલિત મોદીની ટ્વિટ
લલિતે ટ્વિટ કરતા ગંભીર આરોપ લગાવ્યો અને લખ્યું કે, મને તો લાગે છે સટ્ટાબાજી કરનાર કંપનીઓ પણ IPLની ટીમને ખરીદી શકે છે. બની શકે આ કોઇ નવો નિયમ હોય કારણકે બોલી લગાવનાર વ્યક્તિ જ એક સટ્ટા લગાવનાર કંપનીના માલિક છે. મતલબ હવે BCCIએ પોતાનું હોમવર્ક વ્યવસ્થિત કર્યું નથી. આ મુદ્દે એન્ટિ કરપ્શન યુનિટ શું કરી શકે છે.
જાણો અમદાવાદ આઇપીએલ ટીમનો માલિક કોણ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News