કડક અંદાજ / મેં પોતે વિરાટને કહ્યું હતું કે કેપ્ટનશીપ ન છોડીશ પણ....: સૌરવ દાદાએ આપ્યું કડક નિવેદન

sourav ganguly on virat kohli captaincy odi bcci chief rohit sharma conflict

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. બીસીસીઆઈએ વિરાટ કોહલી પાસેથી વન-ડેનું સુકાન લઇ લીધુ છે અને હવે ટી-20ની સાથે-સાથે વન-ડેમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો છે. તો હવે ફરી એક વખત બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ