ખુલાસો / સુશાંત અને તેની પૂર્વ મેનેજરના નિધન બાદ બંનેને લઈને સૂરજ પંચોલીનું આવ્યું મોટું નિવેદન

Sooraj Pancholi On Sushant Singh Rajput And His Former Manager Disha Salian Deaths Rumours

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના નિધન બાદ અભિનેતા સૂરજ પંચોલીનું નામ એકવાર ફરી ચર્ચામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર દિશા અને સૂરજના સંબંધો અંગે લખવામાં આવી રહ્યું છે. સૂરજે શનિવારે એક નિવેદન જારી કરી આ તમામ વાતોને અફવા ગણાવી છે. સૂરજે કહ્યું, સુશાંત સાથે ક્યારેય તેનો ઝઘડો થયો નથી અને સુશાંતની પૂર્વ મેનેજરને તે ઓળખતો પણ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ