બોલિવૂડ / સુશાંત અને દિશાના નિધનથી જોડાયેલા આરોપ પર ભડક્યો આ એક્ટર, કહ્યું મારે કોઈ...

Sooraj Pancholi Blast Claims Related To Sushant Singh Rajput And Disha Salian Death

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. તેના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સાથે તેના ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતના નિધન પહેલાં તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત અને દિશાના નિધન બાદથી જ બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી પર ઘણાં આરોપો લાગી રહ્યાં છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે, સુશાંત અને સૂરજની વચ્ચે મારામારી પણ થઈ હતી. આ આરોપોને કારણે હવે એક્ટર ખૂબ ભડક્યો છે. સાથે જ તેણે સુશાંત અને દિશા સાલિયાનના નિધનને લઈને લાગેલાં આરોપોનું ખંડન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ