રાજકારણ / તાનાશાહ શાસકોનો ઘમંડ હાર્યો, સત્ય-ન્યાય-અહિંસાની થઇ જીતઃ સોનિયા ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

Sonia Gandhi's attack on the central government over the agricultural law

મોદી સરકાર દ્વારા આજે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા. ત્યારે સોનિયા ગાંધીએ આ મામલે સરકાર પર પ્રહાર કરતા નિવેદન આપ્યું કે તાનાશાહ સાસકોનો ઘમંડ આજે તૂટ્યો

બ્રેકિંગ ન્યૂઝ