Coronavirus / કોરોના સંકટમાં સોનિયા ગાંધીની PM મોદીને અપીલ, કહ્યું સપ્ટેમ્બર સુધી આ કામ કરો

sonia gandhi writes to pm narendra modi suggesting free ration to poor people

કોરોના વાયરસ સંકટની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પીએમ મોદીને પત્ર લખીને કેટલાક સૂચન કર્યા છે. સોનિયા ગાંધીએ પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા તમામ લાભાર્થીને સપ્ટેમ્બર મહીના સુથી પ્રતિ વ્યક્તિ 10 કિલોગ્રામ અનાજ (માસિક) ઉપલબ્ધ કરાવવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ