નિવેદન / JNU હિંસા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, મોદી સરકાર ગુંડાઓને...

sonia gandhi slams modi govt over jnu violence jawaharlal nehru university

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ જેએનયૂ (JNU) માં થયેલી હિંસાની નિંદા કરી છે. તેઓએ નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો બોલ્યા અને કહ્યું કે આ આખા મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ થવી જોઇએ. સોનિયા ગાંધીએ જેએનયૂ હિંસા મામલામાં કહ્યું કે, ભારતના યુવાઓ અને વિદ્યાર્થીઓની અવાજ રોજ દબાવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ