નાગરિકતા સંશોધન એક્ટ / સોનિયા ગાંધીના આકરા પ્રહાર, કેન્દ્ર સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે

sonia gandhi says on Caa and narendra modi government policies

નાગરિકતા સંશોધન એક્ટના વિરૂદ્ધ દેશભરમાં થઇ રહેલા પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજને દબાવી રહી છે. લોકતંત્રમાં જનતાનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારની નિતીઓ દેશ વિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણના હકમાં ઉભી છે. 

બ્રેકિંગ ન્યૂઝ