પ્રતિક્રિયા / CAA પર સોનિયા ગાંધીના નિવેદન પર નિર્મલા સીતારમણનો પલટવાર કહ્યું કે.....

Sonia Gandhi Is Misleading People On Citizenship Law Nirmala Sitharaman

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી નાગરિકતા સંશોધન કાયદો (CAA)  પર લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. નિર્મલા સીતારમણે કહ્યું સોનિયા ગાંધી ખોટી રીતે CAA ની સરખામણી NRC સાથે કરી રહી છે, જેનો ડ્રાફટ પણ હજુ સુધી તૈયારી થયો નથી.

બ્રેકિંગ ન્યૂઝ