મદદ / સોનિયા ગાંધીના સૂચન બાદ ગુજરાત કોંગ્રેસ શ્રમિકોના વહારે, રેલવે ટિકિટનો આપશે ખર્ચ

Sonia gandhi gujarat congress coronavirus lockdown

દેશભરમાં કોરોનાની મહામારીને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે લોકડાઉન-3ની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની પરપ્રાંતિયોને પોતાના વતનમાં મોકલવાને લઇને હતી. જેમાં બીજા રાજ્યમાં કામ કરાવા પહોંચેલા શ્રમિકોને પોતાના વતન પરત મોકલવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ