ભારત બચાવો રેલી / અંધેરી નગરી ચૌપટ રાજા જેવો માહોલઃ સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર

Sonia Gandhi Attacks Ruling BJP At Bharat Bachao Rally

કોંગ્રેસ પક્ષ દ્વારા આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિ, મહિલાઓ વિરુદ્ધ હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલાને લઇને મોદી સરકાર વિરુદ્ધ આજે રામલીલા મેદાન ખાતે 'ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં. જેમાં કોંગ્રેસની આ રેલીમાં આ નેતાઓએ કેન્દ્રની મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર આડે હાથ લીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ