નિવેદન / CM યોગી બોલ્યા-સોનભદ્ર નરસંહાર માટે કોંગ્રેસ અને સપાના નેતા જવાબદાર, સજા માટે તૈયાર રહે

sonbhadra killings cm yogi says congress and sp leaders who are behind this sholud ready for punishment

ગત બુધવારે સોનભદ્રમાં નરસંહાર થયા બાદ આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હત્યાકાંડ માટે કોંગ્રેસ અને સપાના નેતાઓને રવિવારે જવાબદાર ઠેરવ્યા. એમણે કહ્યું કે એમને (કોંગ્રેસ અને સપા નેતાઓ) તેની સજા માટે તૈયાર રહેવુ જોઇએ. સીએમ યોગીએ સોનભદ્રમાં નરસંહારના પરિવારજનો સાથે મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ